પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં ભાદરના પાણીના કારણે જમીન ધોવાણથી માંડીને મકાનને પણ અનેક જગ્યાએ નુકશાન થયા છે ત્યારે થેપડા નજીક ભાદર નદીના કાંઠા વિસ્તારની આ તસ્વીર છે જેમાં ખેડૂતનું મકાન બચી ગયુ છે પરંતુ ભાદરના પાણીને લીધે શૌચાલય નદીમાં ગરકાવ થઇ ગયુ છે. આ પ્રકારની નુકશાની નદીના કાંઠાળ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં થઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech