ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવશે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના આગામી આયોજનો, નીતિગત વિષયોની પણ સમીક્ષા થશે.
આ સિવાય આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ અંગે, શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈ, શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, સ્કૂલવાનના વાનચાલકોની હડતાલ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે 20 જૂને સરકારને રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપશે. ત્યારે આજે રાજકોટ અગ્નિકાંડને લઈને ના તૈયાર થતાં રિપોર્ટને લઈને પણ ચર્ચા થશે.
આ સિવાય 27 થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈને પણ ચચર્િ કરવામાં આવશે. સાથે જ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે, પણ રાજ્યમાં વરસાદ ખેંચાતા વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા થશે. આ સાથે જ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાણીપુરીમાં મળી આવ્યા કેન્સર પેદા કરનારા કાર્સિનોજેનિક તત્વો
July 03, 2024 02:21 PMશું રિવર્સ વૉકિંગથી સ્વાસ્થ્યને લાભ થાય છે?
July 03, 2024 01:50 PMટેસ્લા કારની સ્ક્રીનમાં ચાઈનીઝ બાળકીએ શોધી મોટી સમસ્યા, ઈલોન મસ્કએ આપી પ્રતિક્રિયા
July 03, 2024 01:35 PMવરસાદના પાણીને કેવી રીતે મપાય છે? તેને કેમ લીટરમાં નથી માપવામાં આવતું?
July 03, 2024 01:07 PMઅમરનાથ યાત્રાથી પરત ફરી રહેલી બસની બ્રેક ફેઇલ, જીવ બચાવવા ચાલતી બસમાંથી લોકોએ લગાવી છલાંગ
July 03, 2024 12:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech