અષાઢી શિવરાત્રીએ સોમનાથ મંદિરે હજારો શ્રધ્ધાળુઓ ઉમટયા

  • August 03, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમ જ્યોતિર્લંગ સોમના મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરી શ્રદ્ધાળુ સોમના પહોંચે છે.
ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર અષાઢ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમના મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સો શ્રી સોમના ટ્રસ્ટ દ્વારા સનિક ર્તી પુરોહિતો પાસે શ્રી સોમના મંદિરમાં દૈનિક ૧૨૧ રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે અષાઢ માસની માસિક શિવરાત્રી પર સોમના મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.   સોજ રાત્રીના સમયે સોમના ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમના ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા જોડાયા હતા. અષાઢ માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ ર્તી પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ ૧૨:૦૦ વાગ્યે સોમના મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમના મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. હરહર મહાદેવ, જય સોમનાના નાદ ી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application