અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિાની તારીખ નજીક આવી રહી છે જેની કરોડો ભકતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિા માટે ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર તેની તસવીર શેર કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં તેમણે કહ્યું કે, 'અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વપ આપવામાં આવ્યું છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અણ દ્રારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.
તેમણે લખ્યું કે, યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર આપણા ગૌરવ યોગીરાજ અણ દ્રારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.
કર્ણાટક ભાજપના વરિ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ આવો જ દાવો કર્યેા હતો અને ખુશી વ્યકત કરી હતી. પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે મૈસૂરના મૂર્તિકાર અણ યોગીરાજે બનાવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસદં કરવામાં આવી છે જેનાથી રાયના તમામ રામભકતોનું ગૌરવ અને ખુશી બમણી થઇ ગઇ છે. શિલ્પી યોગીરાજ અણને હાર્દિક અભિનંદન.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech