ભાવનગર શહેરના કુંભારવાડા ખાતરવાડી વિસ્તારમાંથી રીક્ષા ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ખાતરવાડી નારી રોડ કુંભારવાડા ખાતે મીનાબેન ભરવાડના મકાનની બહાર રોડ ઉપર રાત્રીના સમયે રીક્ષા પાર્ક કરાઈ હતી. જે સવારના સાત વાગ્યેની આસપાસ બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા ૨. જી.નં. જીજે ૦૧ ટીએફ ૧૬૫૬ જેની કિંમત રુ ૫૦,૦૦૦ ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે અંગે બોરતળાવ પોલીસ મથકમાં યાકુબભાઇ કાસમભાઈ શેખ (રહે.ખાતરવાડી, કુંભારવાડા)એ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે "વિશ્વ કેન્સર દિવસ" ની ઉજવણી કરાઈ
February 27, 2025 05:09 PMજામનગર : ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
February 27, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech