હાલના સમયમાં બે ટકના ભોજન માટે સતત જજુમતો રહેતા મનાવીમાં હજી પણ માનવતા યથાવત છે. સિહોરના બ્રહ્મભટ્ટ પરિવારના સભ્યો મહુવાના કાકીડી ગામે પુત્રની સગાઈ નું ઘરેણું આપવા જઈ રહ્યા હતા ત્યારે સિહોરના સર ગામના પાટિયાથી કાજાવદર ગામની વચ્ચે સોના-ચાંદીના દાગીના અને મીઠાઈ ભરેલી બેગ રસ્તામાં ભૂલથી પડી ગયેલ અને આ પરિવાર દ્વારા અનેક જગ્યાએ શોધખોળ કરવા છતાં ન મળતા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવતા અને જેઓને આ બેગ મળી હતી તેઓએ રાહ જોઈ અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરાતા આ બેગની ખબર પડતાં સિહોરના સર ગામ પાસે આવેલ
સર્વોત્તમ દાણ ફેકટરીમાં નોકરી કરતા સખવદર ગામના યુવાન કિશનભાઈ રામભાઈ ગોહિલ રબારીને આ બેગ મળી હતી તેઓએ સર ગામના પાટિયા પાસે આવેલ હોટલ માલિક અને ત્યાંની બેઠકના સર્વોત્તમ ડેરીમાં ચાલતા વાહનોના માલિકને વાત કરતા ખોવાયેલ વસ્તુના માલિક હસમુખભાઈ દેવલુક અને કિશનભાઈ રામભાઈ ગોહિલ રબારી સાથે મેળાપ કરાતા વસ્તુ અને બિલની ખરાઈ કરીને મૂળ માલિકને પરત કરી સૌરાષ્ટ્રના નાના વિસ્તારોમાં આજે પણ માણસાઈ જીવંત છે તેનો સાક્ષાત્કાર કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામમાં આંતકી હુમલા બાદ સૌરાષ્ટ્રના દરીયાઈ પટ્ટીની સુરક્ષા સર્તક
April 25, 2025 05:37 PMજ્યારે ભારત પાકિસ્તાનને ઘેરી લેશે ત્યારે ક્યાં મુસ્લિમ દેશોનો મળશે સાથ?
April 25, 2025 05:36 PMઆતંકી હુમલામાં ઇજા પામેલા વિનુભાઈ ડાભી સહિત ૧૨ લોકો પરત ફર્યા
April 25, 2025 05:31 PMઝેરી દવા પી લેનાર ઘોઘા રોડના યુવાનનું મોત
April 25, 2025 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech