કારણ જાણવા માટે પોલીસની તપાસ
જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર સરસ્વતી સોસાયટીમાં રહેતા એક યુવાને અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા ભુપતભાઇ કારાભાઇ કંટારીયા (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પંખામાં દોરડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે ભરત કારાભાઇ કંટારીયાએ સીટી-બી પોલીસમાં જાણ કરતા પોલીસ ટુકડી દોડી આવી હતી અને બનાવ પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા કોલેજ સર્કલમાં અઢી લાખની માટી નખાયા બાદ તંત્રને લાગ્યુ કે ગારો થશે
May 17, 2025 04:22 PMભાવનગરના વેપારીને અમદાવાદના શખ્સે અર્ધા લાખનો ચૂનો ચોપડ્યો
May 17, 2025 04:17 PM૩૮ ડીગ્રીના તાપમાન અને ૭૭ ટકા સાથેના ભેજથી લોકો અકળાયા
May 17, 2025 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech