પોરબંદર નગરપાલિકાના તંત્રએ સ્ટ્રીટલાઇટના ચાલુ બંધ કરવાના સમયમાં ફેરફાર કરવો જરૂ રી બન્યો

  • September 26, 2024 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નગરપાલિકાના તંત્રએ સ્ટ્રીટ લાઈટના ચાલુ અને બંધ કરવાના સમયમાં ફેરફાર કરવો જ‚રી બન્યો છે હાલમાં ચોમાસુ તેના અંતિમ દિવસો ગણી રહ્યું છે અને શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પોરબંદર નગરપાલિકાનું તંત્ર સ્ટ્રીટલાઇટો ૬:૧૫ વાગ્યામાં બંધ કરી દે છે અને ૬:૪૫ વાગ્યા આસપાસ અજવાળું થાય છે.તેથી વિદ્યાર્થીઓ, અખબારના વિતરકબંધુઓ દુધની ડીલેવરી કરવા જતા ધંધાર્થીઓ શાકભાજીના ધંધાર્થીઓથી માંડીને  દેવદર્શન કરવા જતા વૃદ્ધોને પણ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.માટે નગરપાલિકાના તંત્રએ સ્ટ્રીટલાઇટ પોણા સાત વાગ્યા સુધી ચાલુ રાખવી જ‚રી બની ગઈ છે.તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application