પોરબંદર નજીકનો બરડો ડુંગર સિંહોને માફક આવી ગયો છે. તેવુ સિંહોની વસ્તી ગણતરીના આંકડા પરથી સિધ્ધ થયુ છે જેમાં હાલમાં પોરબંદર જિલ્લામાં સિંહ, સિંહણ અને બચ્ચા સહિત સાવજોની કુલ સંખ્યા ૧૬ જાહેર થઇ છે. ત્યારે સિંહપ્રેમીઓમાં ખુશી જોવા મળી છે.
રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં ૧૪૩ વર્ષ પછી કુદરતી રીતે બરડા ડુંગરમાં સ્થાયી થયેલા કોલંબસ નામના સિંહથી માંડીને તેના માટે લવાયેલી સિંહણો અને સાત વીરડાનેશ ખાતે જીનપુલ સેન્ટરમાં વસવાટ કરતા સિંહોની ગણતરી કરવામાં આવી હતી અને વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડામાં પોરબંદર જિલ્લામા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech