સલાયા ગામમાંથી ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં જવા ત્રણ યાત્રીઓ નીકળ્યા હતા. જે લોકોએ આં મહાકુંભ મેળામાં મકર સંક્રાંતિનાં રોજ પવિત્ર સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ યાત્રાળુઓમાં સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગિરિ, કિશોર ગોહેલ,હરીશ ભાઈ ગોહેલ જે બને મૂળ સલાયાના હાલ લંડન નિવાસ કરે છે. આ ત્રણેય શ્રદ્ધાળુઓએ આં મહાકુંભમાં સહભાગી થઈ અને ધર્મ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech