સી.એ. ઇન્ટરમીડીએટ પરીક્ષામાં ઉચ્ચ ગુણો સાથે દિયા કક્કડ ઉતીર્ણ
દ્વારકાની અને અમદાવાદ અભ્યાસ કરતી દિયા વિરલકુમાર ક્કકડે સી.એ.ઇન્ટરમીડીએટ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિયા ઓખા મંડળના પીઢ પત્રકાર દામોદરભાઈ ઝાખરીયાની દોહિત્રી તથા યુવા પત્રકાર હસિત ઝાખરીયાની ભાણેજ છે. દિયાના પિતા વિરલભાઈ પ્રાઈવેટ સેકટરમાં અર્થોપાર્જન કરી રહ્યા છે. જ્યારે માતા કિનલબેન ગૃહિણી છે.
ધો. 12 કોમર્સમાં પણ એવન ગ્રેડ મેળવી સી.એ. બનવાની પ્રતિબદ્ધતા દશર્વિી હતી અને એ પછી સી.એ. ફાઉન્ડેશનમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું અને સીએ ઇન્ટરમીડીએટમા ઉત્કૃષ્ટ પરીણામ મેળવી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં અગત્યનો પડાવ પાર કરી કકકડ તથા ઝાખરીયા પરિવાર સહિત ઓખા મંડળના સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMકાલાવડ રોડના રૂ.૧૦૮ કરોડની કિંમતના મ્યુનિ.પ્લોટમાંથી ૧૨ મકાનનું ડિમોલિશન
April 19, 2025 03:02 PMપંજાબથી રાજકોટ જિલ્લામાં આવતો ૧૭ લાખનો દારૂ ઝડપાયો
April 19, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech