ગીરગઢડાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન પરનું દબાણ હટાવાયુ

  • August 19, 2024 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરસોમનાથ જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લ ામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરેલી જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી.
જિલ્લ ા કલેકટરના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્રારા આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શ કરવામાં આવી હતી.
જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત ગૌચરની જમીન પર ૩૫ કબજેદારો દ્રારા દબાણ કરવામાં આવેલી આશરે .૩ કરોડ કિંમતની કુલ ૧,૨૧,૦૦૦ ચોરસ મીટરની જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી.
આમ, ૨ દિવસમાં કુલ ૫૧ દબાણદારો દ્રારા દબાણ કરેલી આશરે .૩,૯૦,૦૦,૦૦૦ (ત્રણ કરોડ નેવું લાખ) કિંમતની આશરે ૧,૬૧,૫૦૦ ચો.મી. જમીન ખુલ્લ ી કરાવવામાં આવી હતી.
ઉલ્લ ેખનીય છે કે, જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા આગણ પણ બાકી રહેલું દબાણ ખુલ્લ ું કરવાની કામગીરી ચાલું રાખવામાં આવનાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application