પોરબંદર જિલ્લામાં હાલ મોટી માત્રામાં પરપ્રાંતીય મજૂરો જુદા જુદા ઉદ્યોગો અને ખેતરો સહિત મચ્છીના દંગામાં કામ કરી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા મચ્છીના દંગામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓને અંજામ આપનારા તત્વોમાં પરપ્રાંતીયોની સંખ્યા નોંધપાત્ર હોય છે. બહારના જિલ્લામાંથી અહી આવીને ગુન્હાખોરી આચરતા તત્વોની માહિતી એકત્ર કરવા માટે અને તેમને કામે રાખનારાઓની સલામતી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે જેમાં પરપ્રાંતના આવા ઇસમોને કામે રાખ્યા હોય તેની વિગત પોલીસને આપવાની હોય છે ત્યારે પોરબંદરના સુભાષનગર, જાવર સહિત લકડીબંદર વિસ્તારમાં આવેલા મચ્છીના દંગાઓમાં મોટી માત્રામાં પરપ્રાંતીય ઇસમો કામ કરી રહ્યા હોવાથી પોલીસ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમને કામે રાખનારા માલિકોને પણ આ મુદ્ે સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સૈનિકો માટે રક્તદાન કેમ્પ
May 14, 2025 12:22 PMભાણવડના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
May 14, 2025 12:19 PMરાઈડમાં બેસવા બાબતે વિપ્ર યુવાન સહિતનાઓ ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
May 14, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech