પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ફરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે બાળકોને મનોરંજન મળી રહે તે માટે ગાંધી સ્મૃતિ ભવનની પાસે શિવાજી બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાં લોન વાવવા સહિત વૃક્ષારોપણ કરીને અવનવા બાળ મનોરંજનના સાધનો ફીટ કરવામાં આવ્યા હતા. પરંતુ બગીચા બનાવવા પાછળ લાખ પિયા ખર્ચના નગરપાલિકાનું તંત્ર મેન્ટેનન્સ કે જાળવણી માટે એક પિયો પણ વાપરતું નથી તેની સાબિતી અહીંયા મળી છે. ચોકીદારના અભાવે બાળકોને બધા યુવક યુવતીઓ એ બાળ મનોરંજનના સાધનો નો ઉપયોગ કરીને નિકંદન કાઢી નાખ્યું છે. વૃક્ષારોપણ કર્યા બાદ જતન અને જાળવણી કરવામાં નહીં આવતા અને પાણી પાવામાં નહીં આવતા લોન નામસેસ થઈ ગઈ છે અને વૃક્ષો સુકાઈ ગયા છે દરવાજો પણ ભાંગી તૂટી ગયો છે પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ બગીચાની જાળવણી માટે વહેલી તકે જાગવું જરી બન્યું છે તેવું અહીં આવતા પ્રવાસીઓ પણ જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech