ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની મુખ્યમંત્રીના બંગલે મળેલી બેઠક નિષ્ફળ

  • April 16, 2024 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
ગાંધીગર
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ્ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા વિેદા કારણે મોટો વિવાદ ઉભો યો હતો. ત્યારે હવે આ વિવાદા કારણે ક્ષત્રિય સમાજ આંદોલ કરવા ઉપર ઉતરી આવ્યા છે. આદોલા કારણે ઇ રહેલા ડેમેજે કંટ્રોલ કરવા માટે મુખ્યમંત્રી વિાસસ્ો બેઠકું આયોજ કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય આગેવાો ઉપસ્તિ રહ્યા હતા આ મેરેો બેઠકા અંતે કોઈ ઠોસ ર્ણિય હીં આવ્યો હોવાું સ્પષ્ટ ઈ રહ્યું છે.ક ડેમેજ કંટ્રોલ કરવા મળેલી આ બેઠક સરકારા કંટ્રોલમાં હીં હોવાું સ્પષ્ટ યું છે.
ગઈકાલે મોડી રાતે આ મામલે સંકલ સમિતિી બેઠક મુખ્યમંત્રી વિાસ્ો મળી હતી.આ બેઠકમાં ક્ષત્રિય સમાજા આગેવાો તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી તેમજ સી આર પાટીલ દ્વારા સમાધા કરાવવાો પ્રયાસ યો હતો પરંતુ આ પ્રયાસ ફળદાયક ી રહયો,પરિણામે આ બેઠક અિર્ણિત રહી હતી.
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર બાવેલા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા વિેદા કારણે મોટો વિવાદ ઉભો યો હતો. ત્યારે હવે આ વિવાદા કારણે ક્ષત્રિય સમાજ આંદોલ કરવા ઉપર ઉતરી આવ્યા છે. તેે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકો કરવામાં આવી હતી.ક્ષત્રિય આંદોલે લઈે મોડી રાત્રે બે અલગ અલગ જગ્યાઓ પર બેઠકો ઇ હતી, એક બેઠક સરકારી મુખ્યમંત્રી વિાસ્ો અે બીજી બેઠક ગોતા ખાતે રાજપૂત સમાજ ભવ ખાતે સંકલ સમિતિી હતી. જે 2 ી અઢી કલાક સુધી ચાલેલી આ બેઠક દરમિયા સરકાર જે ડેમેજ કંટ્રોલ કરવા માંગતી હતી તેમાં સફળતા મળી ી તેવું સ્પષ્ટ ઈ રહ્યું છે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ી.
સંકલ સમિતીી બેઠક ગોતા ખાતે પૂર્ણ ઈ તે પછી ક્ષત્રિય સમાજા આગેવાો ગાંધીગર ખાતે આવ્યા હતા. જેમા તેઓ એક જ પ્રસ્તાવ મુકી રહ્યા છે કે પરશોતમ રૂપાલાી ટિકિટ રદ કરવામાં આવે.અત્રે ોંધવું જરૂરી છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં ચૂંટણી પ્રચાર
(અુ. સાતમા ો)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application