જર્જરીત આંગણવાડી કેન્દ્રની ઇમારત તોડી પડાઈ

  • September 16, 2024 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના એસ્ટેટ વિભાગે  શહેરમાં મ્યુ. હસ્તકની શાળા તેમજ અન્ય જર્જરીત ઇમારતો તોડી પાડવામાટે બિલ્ડીંગ વિભાગના સંકલનમાં રહી છેલ્લા કેટલાક સમયથી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અગાઉ ઇન્દિરા નગર સહિતના વિસ્તારોમાં જર્જરીત ઇમારતો તોડી પાડવામાં આવી હતી. દરમ્યાન આજે જાહેર રજાના દિવસે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રૂખડીયા હનુમાનજી મંદિર નજીક આવેલ આંગણવાડી કેન્દ્રની જર્જરીત ઇમારત તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application