પાકિસ્તાનમાં છુપાયેલા અને ભારતના મોસ્ટ વોન્ટેડ તેમજ પ્રો-ખાલિસ્તાન આતંકવાદી ગજિન્દર સિંહનું મોત યું છે. તે ૭૩ વર્ષનો હતો . ૧૯૮૧માં દિલ્હી-શ્રીનગર ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરનાર ખાલિસ્તાન તરફી આતંકવાદી ગજિન્દર સિંહનું લાહોરમાં હાર્ટ એટેકી અવસાન યું હતું. તે લગભગ ચાર દાયકાી પાકિસ્તાનમાં છુપાયેલો હતો. તેમણે દલ ખાલસા નામના કટ્ટરવાદી શીખ સંગઠનની સહ-સપના કરી અને તેમના છેલ્લા દિવસો સુધી ભારત વિરોધી ઝુંબેશ ચાલુ રાખી. ૨૦૦૨માં તેને ૨૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં મૂકવામાં આવ્યો હતો.
દલ ખાલસાના અધિકારી કંવરપાલ સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાની શહેરમાં ગુરુદ્વારા પાસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની પુત્રી બિક્રમજીત કૌરે અંતિમ સંસ્કાર કર્યા. ૨૯ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ, ગજિન્દર અને ચાર આતંકવાદીઓએ ૧૧૧ મુસાફરો અને છ ક્રૂ સભ્યો સો ફ્લાઇટ આઈસી-૪૨૩ હાઇજેક કરી હતી .હાઇજેકરોએ પાઇલટને લાહોરમાં પ્લેન લેન્ડ કરવા દબાણ કર્યું, જ્યાંી તેઓએ જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને ઘણા ખાલિસ્તાન તરફી આતંકવાદીઓને મુક્ત કરવાની માંગ કરી, ભારતના તત્કાલિન રાજદૂત કે. નટવર સિંહ સો વાતચીત કરી હતી અને ગજિન્દર સિંહની ટોળકીએ ૫ લાખ ડોલરની માંગણી કરી અને પાયલટોનું માું કાપી નાખવાની ધમકી આપી. હાઇજેકરોએ ફળોને અખબારોમાં લપેટી દીધા અને દાવો કર્યો કે તે હેન્ડ ગ્રેનેડ છે જેનાી તેઓ પ્લેનને ઉડાવી દેશે. ભારતના રાજદ્વારી દબાણ હેઠળ, પાકિસ્તાની કમાન્ડો અપહરણ કરાયેલા વિમાનમાં પ્રવેશ્યા, ત્યારપછી અપહરણ નાટકનો અંત આવ્યો.
તત્કાલીન પાકિસ્તાન સરકારે અપહરણકર્તાઓને ઘણા વર્ષો સુધી કેદમાં રાખવાનો દાવો કર્યો હતો.જો કે, ૧૯૮૬માં કેટલાક ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા જે દર્શાવે છે કે આરોપીઓ મુક્તપણે ફરતા હતા. બે માણસો, સતનામ સિંઘ અને તેજિન્દર પાલ સિંઘ, જેઓ પાછળી ભારત પરત ફર્યા હતા, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પછી નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech