શિયાળામાં ત્રિદોષનાશક અને શક્તિદાયક આમળાનું ધૂમ વેચાણ થઈ રહયું છે.હાલ તે ભાવનગરની બજારમાં પ્રતિ કિલો રૂ.૧૦૦ના ભાવે વેચાઇ રહ્યા છે.આમળા વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય પ્રકારનાં દોષનો નાશ કરે છે.આથી આ ત્રણેય પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.આમળાનું નિયમિત સેવન કરવાથી વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે.આથી યુવાની લાંબો સમય ટકે છે તેમ ચ્યવન ઋષિએ પ્રાચીન સમયમાં જણાવ્યુ હતુ.આમળા સ્વાદે પ્રથમ ખાટ્ટા અને પછી તુરા લાગે છે.આમળાનું ચ્યવનપ્રાશ શક્તિદાયક છે.આમળાનો મુરબ્બો, મુખવાસ વગેરેમાં પણ ઉપયોગ થાય છે.આમળાનો પાવડર બનાવી અનેક લોકો તેનાથી વાળ ધોવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech