વિસાવાડાના કેવડેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવાઈ

  • August 21, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે કેવડેશ્વર મહાદેવના મંદિરે ૫૨ ગજની ધજા ચડાવવામા આવી હતી.વિસાવાડા ગામે કેવડેશ્વર મિત્રમંડળ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી દર શ્રાવણ માસમાં કેવડેશ્વર મહાદેવના મંદિરે ૫૨ ગજની ધજા ચઢાવવામાં આવે છે.સમગ્ર ગામમાં ઢોલ શરણાઈ સાથે સામૈયું કરી વાજતે ગાજતે હર હર મહાદેવના નાદ સાથે ધજા ચઢાવવામાં આવી હતી.આ પ્રસંગનો શિવભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેની તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application