આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવાતી જેઇઈ એડવાન્સની પરીક્ષા ૨૬-મેએ લેવાશે

  • May 18, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇઆઇટીમાં પ્રવેશ માટે લેવાતી જેઇઈ એડવાન્સની પરીક્ષા આગામી તારીખે ૨૬ મેના રોજ લેવામાં આવશે, પરીક્ષાનું પરિણામ ૯ મી જૂને જાહેર શે.દેશભરમાંી લાખો વિર્ધાીઓ આઈ આઈ ટી એડવાન્સની પરીક્ષા આપી તેમાં ઉત્તીર્ણ ઈ આઈ આઈ ટી કેમ્પસમાં જવાનું સ્વપન પૂર્ણ કરે છે.

તાજેતરમાં જેઇઈ મેઇન્સનું પરિણામ આવ્યું હતું જેમાંી ક્વોલિફાઇડ યેલા વિર્ધાીઓ આ એડવાન્સની પરીક્ષા આપશે.આ વર્ષે આઈ આઈ મદ્રાસ જેઇઈ એડવાન્સ લેશે.જેમાં પેપર ૧ સવારે ૯ી૧૨ સુધી,અને પેપર ૨ બપોરે ૨.૩૦ી૫.૩૦ આ પરિક્ષા લેવાશે.
​​​​​​​
રાજકોટમા પણ મેટોડા ખાતે સ્તિ કોમ્પ્યુટર સેન્ટરમાં આ પરીક્ષા લેવામાં આવે છે. ઓપન કેટેગરીમાં ૯૬,૧૮૭ એટલે કે ૧,૦૧,૨૫૦ વિર્દ્યાીઓ લાયક ગણાશે. ઇ ડબલ્યુ એસ કેટેગરીમાં ૨૩,૭૫૦ સો કુલ ૨૫૦૦૦,ઓબીસી માં ૬૪૧૨૫ સો ૬૭૫૦૦ અને એસ સી કેટેગરીમાં ૩૫,૬૨૫ સો ૩૭૫૦૦ ઉમેદવારોને લાયક ગણાશે.તા.૧૭ એટલે કે આજી ૨૬ મે સુધી એડમિટ કાર્ડ મેળવી લેવું પડશે.
ગુજરાતમાં સુરત, અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ ગાંધીનગર, રાજકોટ,વાપી અને વલસાડમાં આ પરીક્ષા લેવાય છે.પ્રોવિઝનલ આન્સર કી ૨ જૂન એ રજૂ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application