ઘુમલી વિશ્વવિદ્યાલયના નિયામકને 'હિરવે આંગણ બિરાદારી ગૌરવ પુરસ્કાર' આપી સન્માનિત કરાશે

  • March 01, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવક બિરાદરી ભારત દ્વારા પુરુષાર્થ વિદ્યાનિકેતન અને તપોવન વિશ્વવિદ્યાલય ઘૂમલીના નિયામક ભીમશીભાઈ કરમુરને ૧૨ માર્ચના રોજ મુંબઈ મુકામે બચ્ચન પરિવાર હસ્તે હિરવે આંગણ બિરાદારી ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. જે ભાણવડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી ક્ષણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News