રાણાવાવ ને સેન્ટર ક્ધયા શાળા ખાતે ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ આચાર્ય તથા શિક્ષક બની શાળા સંચાલન અને શિક્ષણ કાર્ય કર્યું હતું.સમુહ પ્રાર્થના,યોગ,શિક્ષણ અને રમતો રમાડીને શાળાની વિવિધ પ્રવૃતિઓની ઝાંખી કરાવી હતી.અંતિમ ચરણમાં ક્ધયા શાળાનાં આચાર્ય ગોસ્વામી અને સ્ટાફગણે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટો ખુલાસોઃ આગનો ભોગ બનનાર જે. કે. કોટેજ ફેક્ટરી મંજૂરી વગર જ ચાલતી હતી
April 02, 2025 02:39 PMજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech