જગતમંદિર નજીક કીર્તિ સ્તંભ પાસેનો કરોડોની કિંમતનો મિલકતના સોદો બન્યો ટોક ઓફ ધી ટાઉન: આવકવેરા સહિત સરકારના સંબધિત વિભાગો તપાસ કરે તો વિરાટ કૌંભાડ ખૂલવાની શકયતા
દ્રારકામાં કોરીડોરના નિર્માણની જાહેરાત સાથે મિલકતોના દસ્તાવેજોમાં તંત્રને ચૂનો ચોપડવાના કીમિયા શરૂ થયા છે. જગતમંદિર નજીક કીર્તિ સ્તંભ પાસેનો કરોડોની કિંમતનો મિલકતના સોદો બન્યો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આવકવેરા સહિત સરકારના સંબધિત વિભાગો તપાસ કરે તો વિરાટ કૌંભાડ ખૂલવાની શકયતા નકારી શકાતી નથી.
દ્રારકામાં છેલ્લા દાયકામાં વિકાસના કારણે જમીન-મકાનના ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે આ વિકાસમાં રોજી રોટી મેળવવાની સાથે તિજોરી ભરવાનો ધંધો પણ તેજ ગતિએ ફૂલ્યો ફાલ્યો છે. થોડા સમય પહેલા જગતમંદિર પાસે એક દુકાનનો સોદો ઓવર ટેબલ અને અન્ડર ટેબલની રકમની લેવડ દેવડ મુજબ ૭૫૦૦૦ ફુટના ભાવે થતા લોકોની આંખો ચાર થઇ ગઇ હતી. આ સ્થિતિમાં હજુ બ્રેક લાગી નથી. કારણ કે, દ્રારકામાં કોરીડોરના નિર્માણની જાહેરાત સાથે મિલકતો અને જમીનના ભાવ ભડકે બળવા લાગ્યા છે. જગતમંદિર નજીક કીર્તિ સ્તંભ પાસેનો કરોડોની કિંમતનો મિલકતના સોદો બન્યો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આટલું જ નહીં જમીન-મકાના સોદાઓમાં બ્લેક મની છૂપાવવા દસ્તાવેજોમાં પણ કારસ્તાન કરી તંત્રને ચૂનો ચોપડવાના કમીયા શરૂ થયા છે. ત્યારે આવકવેરા સહિત સરકારના સંબધિત વિભાગો તપાસ કરે તો વિરાટ કૌંભાડ ખૂલવાની શકયતા નકારી શકાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech