ચૂંટણીના પડઘમ પૂર્ણ થતાની સાથે જ આવકવેરા વિભાગે કરચોરો પર તવાઇ ઉતારી છે. મળતી વિગતો અનુસાર સુરતમાં એક ગ્રુપ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન મોરબીના સિરામિક ગ્રુપનું કનેકશન ખુલતા મોરબીના શિવ જયોત સિરામિક પર રાજકોટ ઇન્કમટેકસ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે.
ચૂંટણીની આચારસંહિતાના લીધે આવકવેરા વિભાગે દરોડાની કામગીરી પર બ્રેક રાખ્યો હતો તે પૂવે રાજકોટના મોટા ગજાના લાડાણી અને ઓરબિટ ગ્રુપ સહિત અનેક ગ્રુપને ધમધોળી નાખ્યા હતાં. કરોડોની કરચોરી કબજે કર્યા બાદ ચૂંટણી દરમિયાન રોકડ રકમની હેરાફેરી પર બાજ નજર રાખી આવકવેરા વિભાગ બેઠું હતું. આ દરમિયાન સુરતના એક ગ્રુપ પર સર્વે હાથ ધર્યેા છે. જેની તપાસનો રેલો મોરબીના શિવ જયોત સિરામિક સુધી પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૃથ્વીના આકાશમાં બે સૂર્ય જોવા મળે તો શું થાય? મનુષ્યની હાલત કંઈક આવી જોવા મળે…
May 20, 2024 10:18 AMડાર્ક ચોકલેટ ખાવાથી થાય છે આટલા ફાયદા, હાર્ટ એટેકથી બચવામાં પણ થાય છે મદદ
May 20, 2024 10:01 AMફેટ લોસ કરનારા લોકો માટે ખાસ ચેતવણી, દર અઠવાડિયે આટલું વજન ઓછું કરવું છે સલામત
May 20, 2024 09:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech