લાગી આવતા ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું : શોકની લાગણી
જામનગર તાબેના વિજરખી ગામમાં કામ અને ટીવી જોવા બાબતે માતાએ ઠપકો આપતા આ બાબતનું લાગી આવતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વિજરખી ગામમાં રહેતી પુજાબા રાજભા કેર (ઉ.વ.૧૫) નામની તરુણી ઘરનું કામકાજ કરતી ન હોય અને ટીવી જોયા કરતી હોય જેથી તેણીની માતાએ આ બાબતે ઠપકો આપતા અને આ વાતનું મનમાં લાગી આવતા ઓરડીમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે વસંતબા રાજભાએ પંચ-એ પોલીસમાં જાણ કરી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech