લાગી આવતા ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું : શોકની લાગણી
જામનગર તાબેના વિજરખી ગામમાં કામ અને ટીવી જોવા બાબતે માતાએ ઠપકો આપતા આ બાબતનું લાગી આવતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વિજરખી ગામમાં રહેતી પુજાબા રાજભા કેર (ઉ.વ.૧૫) નામની તરુણી ઘરનું કામકાજ કરતી ન હોય અને ટીવી જોયા કરતી હોય જેથી તેણીની માતાએ આ બાબતે ઠપકો આપતા અને આ વાતનું મનમાં લાગી આવતા ઓરડીમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે વસંતબા રાજભાએ પંચ-એ પોલીસમાં જાણ કરી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech