સલાયામાં ખુબજ પૌરાણિક દ્વારકાધીશજીની હવેલી આવેલ છે. આ હવેલીમાં તહેવારો નિમિત્તે સુંદર દર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં શરદપૂનમ નાં રોજ દ્વારકાધીશજીને સફેદ જરીવારા વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતા. આ સુંદર અને અલૌકિક દર્શનનો લાભ સલાયાના વૈષ્ણવ પરિવારોએ લીધો હતો. આ હવેલીમાં મુખ્યાજી તરીકે બકુલભાઈ તથા વામનભાઈ દ્વારા સેવા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech