પોરબંદરમાં ટપાલપેટીને ઘેરાબંધી!

  • September 17, 2024 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના બાલુબા ક્ધયા વિદ્યાલયના દરવાજા પાસે ભારતીય પોસ્ટતંત્રની ટપાલપેટી આવેલી છે જ્યાં આગળના ભાગે બે મહિના પહેલા પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા સાંઢીયા ગટરને ખોદી નાખવામાં આવી હતી અને ત્યારબાદ આ ગટરને બંધ કરવામાં આવી નથી. ત્યારે શાળાના ખૂણા પાસે આવેલી ટપાલપેટી સુધી લોકો જઇ શકતા નથી અને તેની ફરતે ઘેરાબંધી કરીને પતરા બાંધી દેવામાં આવ્યા છે તેથી આ ટપાલપેટી બિનઉપયોગી બની ગઇ હોય તેવું તસ્વીર જોતા જણાઇ રહ્યુ છે. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application