પોરબંદરના બાલુબા ક્ધયા વિદ્યાલયના દરવાજા પાસે ભારતીય પોસ્ટતંત્રની ટપાલપેટી આવેલી છે જ્યાં આગળના ભાગે બે મહિના પહેલા પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા સાંઢીયા ગટરને ખોદી નાખવામાં આવી હતી અને ત્યારબાદ આ ગટરને બંધ કરવામાં આવી નથી. ત્યારે શાળાના ખૂણા પાસે આવેલી ટપાલપેટી સુધી લોકો જઇ શકતા નથી અને તેની ફરતે ઘેરાબંધી કરીને પતરા બાંધી દેવામાં આવ્યા છે તેથી આ ટપાલપેટી બિનઉપયોગી બની ગઇ હોય તેવું તસ્વીર જોતા જણાઇ રહ્યુ છે. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ નગરપાલિકા પ્રમુખનો તાજ કોના શિરે...?
March 01, 2025 11:08 AMઉત્તરાખંડ હિમપ્રપાતમાંથી ૪૭ મજુરને બચાવી લેવાયા: ૮ હજુ પણ ફસાયેલા
March 01, 2025 11:07 AMહોળી, રમઝાન મહિનામાં મોંઘવારીનો માર: એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 6નો વધારો; 6 નિયમોમાં ફેરફાર
March 01, 2025 11:06 AMઆઇઆઇટી મદ્રાસના સ્ટાર્ટઅપે વિકસાવી વોટરફ્લાય ટેક્નોલોજી
March 01, 2025 11:06 AMહોળી રમઝાન-મહિનામાં મોંઘવારીનો માર: એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 6નો વધારો
March 01, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech