સર્વ પિતૃ મોક્ષાર્થે જામનગર ના ગાંધીનગર ,મોમાઈ નગર શેરી નંબર ૨ વિસ્તાર માં સર્વે ભાઈઓ તથા બહેનો દ્વારા તારીખ ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિસ્તારના સર્વ મહિલા મંડળના ભાઈ બહેનો ના સહયોગ થી આયોજિત આ ભાગવત સપ્તાહ નો તારીખ ૨૫ ના બપોરે ત્રણ વાગ્યે પ્રારંભ થશે. કથાના સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન તારીખ ૨૬ ના શ્રી કપિલ જન્મ પ્રાગટ્ય , તા.૨૭ ના શ્રી વામન જન્મ પ્રાગટ્ય ,તા.૨૮ ના શ્રી રામ જન્મ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મ પ્રાગટ્ય , તારીખ ૨૯ ના શ્રી ગોવર્ધન લીલા મહોત્સવ ,તા.૩૦ ના શ્રીકૃષ્ણ રુકમણીજી ના વિવાહ કથા , તા.૩૧ ના સુદામાચરિત્ર અને પરિક્ષિત મોક્ષ ની કથા પછી કથા વિરામ લેશે.
આ કથામા વ્યાસપીઠ ઉપર થી સાધુ તેજસ બાપુ નિમાવત ( બલદાણા વાળા ) કથાનું રસપાન કરાવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમીઓને જય નિમંત્રણ પઠવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech