પોરબંદરના શીતલા માતાજીના પૌરાણિક મંદિરે શીતલા સાતમની થશે ઉજવણી

  • August 22, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના શીતલા ચોકમાં આવેલા પૌરાણિક શીતલા માતાજીના મંદિરે શીતળા સાતમની ઉજવણી થશે.
પોરબંદરના શીતલા માતાજીના મંદિરે તા.૨૫.૮.૨૦૨૪ ને રવિવારે શીતળા સાતમના દિવસે આરતી વહેલી સવારે ૪:૦૦ વાગ્યે થશે,આરતી પછી દર્શન આખો દિવસ ચાલુ રહેશે.માતાજીનો વાંસો ઠંડો કરવા માટે પાણી તથા દહીં દુધ ઘરેથી લઈ આવવું.માતાજીને ધરાવવાનું શ્રીફળ છોતલા કાઢીને જ લઈ આવવુ.સોના-ચાંદીના દાગીના કે મોટી રોકડ રકમ સાથે લઈ આવવી નહી.તેવી યાદી મંદિરના પુજારીએ પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application