જૈન યંગ એલર્ટ ગૃપ ઓફ ઇન્ડિયા જામનગર દ્વારા સેવાકીય કાર્યો

  • May 18, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાંતિનાથ દાદાના જન્મ કલ્યાણ નિમીતે આંગી

શ્રી શાંતિનાથ દાદાના જન્મ કલ્યાણક નીમીતે શાસન ભક્તિ  પોપટલાલ ધારસીભાઈ દેરાસર મુળ નાયક શ્રી શાંતિનાથ દાદા ને સોનાના વરખની ભવ્યાતિભવ્ય આગી  ૨૫ જિનાલયોમાં ફુલની ભક્તિ ૨૭  મંદિરમાં પુષ્પની ભક્તિ પંખીને ચણ કુતરાને રોટલાની કીડીયારૂ પુરવામાં આવેલ ગાયત્રી ગૌશાળામાં  ખોળ  મકાઈનું ભુસુ ગોળ  લાલપુર રોડ ઉપર તાલિમ કેન્દ્ર પાસે ઝુંપડપટ્ટીમાં  હાફુસ કેરીનો રસ ખમણ ઢોકળા પુરી જીરા રાઈસ ચણાનું શાક ફ્રાયમસ સાથે ૨૫૦ લોકોને ભોજન  બે મોટા મુંગા અબોલ જીવોના આ સત્કાર્યમાં  પંકજભાઈ મહેતા, બિપીનભાઈ મહેતા, શ્રેયાંશ જોષી  પ્રવિણાબેન મ્હેતા વિક્રમસિંહભાઈ જોડાયા હતા.
 શ્રી જૈન યંગ એલર્ટ ગૃપ ઓફ ઇન્ડિયા જામનગર તા ૧૮.૫.૨૩. ગુરૂવાર વૈશાખ વદ ૧૩  શ્રી શાંતિનાથ દાદાના જન્મ કલ્યાણક નીમીતે શાસન ભક્તિ  પોપટલાલ ધારસીભાઈ દેરાસર મુળ નાયક શ્રી શાંતિનાથ દાદાને સોનાના વરખની ભવ્યાતિભવ્ય આગી ૨૫ જિનાલયોમાં ફુલની ભક્તિ ૨૭ મંદિરમાં પુષ્પની ભક્તિમાં પંકજભાઈ મહેતા તથા જૈન યંગ એલર્ટ ગ્રુપ ઓફ ઈન્ડિયા જામનગરના સભ્યો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application