સલાયાના એ.એસ.આઇ. વય મર્યાદાના લીધે સેવા નિવૃત્ત

  • July 05, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા પોલીસ દ્વારા વિદાય સમારંભ યોજાયો


સલાયા મરીન પોલીસમાં ઘણા સમયથી સેવા આપતા એ.એસ.આઇ. દેવશીભાઇ પીપરોતર વયમર્યાદાનાં લીધે સેવા નિવૃત્ત થયા હોઈ જેમને વિદાઈ આપવા માટે સલાયા મરીન પોલીસ સ્ટાફ પરિવારે વિદાય સમારંભનું આયોજન કરેલ હતું. જેમાં તમામ સલાયા પોલીસ સ્ટાફ જોડાયો હતો અને દેવશીભાઇને સન્માનિત કરી અને વિદાય આપી હતી. આ તકે સલાયા પોલીસ સ્ટાફ તેમજ એસ. આર.ડી,જી.આર. ડી જવાનો પણ જોડાયા હતા. દેવશીભાઇએ નોકરી દરમ્યાન પોતાના સરળ સ્વભાવથી દરેક સ્ટાફના હ્રદયમાં ખૂબ સારું સ્થાન મેળવ્યું હતું. દેવશીભાઇએ પણ આં તકે દરેકનો આભાર વ્યક્ત કરેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application