પ્રજાસત્તાક પર્વ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાનવાડી એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલી અટલ બિહારી બાજપાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી ભાવનગર શહેરમાં કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મનપા દ્વારા એસટી બસ સ્ટેન્ડ પાનવાડી ખાતે આવેલી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પાનવાડી ભાવનગર ખાતે મેયર ભરતભાઈ બારડ વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના મહાનુભાવોઓ, પદાધિકારીઓ,મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાય સહિતના અધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજવામાં યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિલા પોલીસકર્મી અને પતિના નિધન બાદ માસુમ પુત્રીને આર્થિક સહયોગ
April 19, 2025 12:17 PMજામનગર જિલ્લાના ૩૦૬૬ બાળકો ખાનગી શાળામાં ફ્રી પ્રવેશથી વંચિત
April 19, 2025 12:10 PMજામનગર-દ્વારકા જિલ્લાના ૩ ચીફ ઓફીસરની નિમણુંક કરાશે
April 19, 2025 12:07 PMભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ
April 19, 2025 12:05 PMજામનગરમા કોર્પોરેટરનો અનોખો વિરોધ
April 19, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech