ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરાઈ

  • October 22, 2024 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન  ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું યોગ્ય રીપેરીંગ થાય અને નાગરિકોને મુસાફરી કરવામાં મુશ્કેલી ઓછી પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લાનાં ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી.જીલ્લાના ગ્રામ રસ્તાના જેમાં ભોમીયાવદરથી રોજીવાડા રોડ,ગોસા- મોકર- બાપોદર અને ભોદ એપ્રોચની રોડની પેચવર્ક અને પેવર પટ્ટાની કામગીરી કરવામાં આવી હતી.જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application