તુર્કીના ઈસ્તાંબુલમાં નવીનીકરણ દરમિયાન એક નાઈટ ક્લબમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. ક્લબના સંચાલકો સહિત ઘણા લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ઈસ્તાંબુલ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇસ્તંબુલની માસ્કરેડ નાઇટક્લબ નવીનીકરણ માટે બંધ કરવામાં આવી હતી.
નવીનીકરણના કારણે ક્લબ બંધ કરાયું હતુ
ઈસ્તાંબુલ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈસ્તાંબુલની માસ્કરેડ નાઈટક્લબ રિનોવેશનને કારણે બંધ થઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMજામનગરમાંથી પકડાયો ઊંટગાડીની રેસનો જુગાર
April 25, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech