ધર્મનગરી જુનાગઢ છેલ્લા બે થી અઢી સાહથી વિવાદિત નગરી થઈ રહી છે સંતો મહંતો સામ સામે આક્ષેપો કરી રહ્યા છે. અંબાજી મંદિરના મહતં મોટા પીરબાવા બ્રહ્મલીન થયા બાદ સંતો વચ્ચે ઘમાસણ થઈ રહી છે. જે સંદર્ભે આવતીકાલે ભૂતનાથ મહાદેવ મંદિર સભા મંડપ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભૂતનાથ મંદિરના મહતં મહેશ ગીરીબાપુ કે જેઓએ અગાઉ ભવનાથ મંદિરના મહંતને મહતં પદેથી દૂર કરવા માંગ કરી હતી તેવું અંબાજી મંદિર અને ભવનાથ મંદિર મુદ્દે વધુ નવો ઘટસ્ફોટ કરશે. વધુ મુદ્દાઓ અંગે ભાંડાફોડ કરશે જેથી આવતીકાલની ધર્મસભા અંગે સંતો, મહંતો, શહેરીજનોમા કુતુહત્પલ છવાઈ છે. જુનાગઢમાં ગૌશાળાના લાભાર્થે ભુતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં ભાગવત સાહનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે કથાની પૂર્ણાહત્પતિ થશે. આવતીકાલે અંતિમ દિવસે તથા પૂર્ણાહત્પતિ બાદ સવારે ૧૦:૩૦ વાગ્યે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ સાથે સાધુ સંતોના આશીર્વાદ સાંભળવા મળશે અને સંતો દ્રારા ધર્મ સભામાં પોતાનું વ્યાખ્યાન અને વકતવ્ય આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષય નહીં, પ્રેમ નઝીરના નામે છે એક જ વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરવાનો રેકોર્ડ
May 12, 2025 11:55 AMજામનગર બસ સ્ટેશન ખાતે સુરક્ષા એજન્સીઓનું ચેકીંગ
May 12, 2025 11:53 AMસનમ તેરી કસમ 2માં જો માવરા હશે તો હું નહી: હર્ષવર્ધન રાણે
May 12, 2025 11:48 AMજામનગરમાં બ્લેકઆઉટ દરમ્યાન સુમરાચાલી વિસ્તારમાં બે યુવાનો પર ઘાતક હુમલો
May 12, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech