ભાડથર ગામના આહીર સમાજની પહેલ
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના આહિર સમાજની અનોખી પહેલ પ્રેરણાદાયી બની રહી છે. સમાજમાં સાંસ્કૃતિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી હવેથી ભાડથર ગામની આહીર સમાજ વાડીમાં દીકરીઓના લગ્ન પ્રસંગે 4 ધાર્મિક પુસ્તકોની ભેટ આપવાનો સાંસ્કૃતિક સંકલ્પ લેવામાં આવ્યો છે. જેમાં રામાયણ, ભગવદ્ ગીતા, ભક્તિરસામૃતસિંધુ અને કૃષ્ણ પૂર્ણ પુરષોતમ પરમેશ્વર પુસ્તકનો સમાવેશ કરાયો છે. ભાડથર સમસ્ત આહિર સમાજની આ પહેલને લોકોએ પ્રેરણાદાયી ગણાવી અને આવકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની કૃતિ રજૂ
March 28, 2025 12:10 PMશ્રેયસ તલપડે સામે કરોડોના ચિટ ફંડ કૌભાંડનો આરોપ
March 28, 2025 12:09 PMકાર્તિક આર્યનની આગામી ફિલ્મના સેટ પરથી ફોટા લીક
March 28, 2025 12:08 PMસગીરા પર દુષ્કર્મ અને પોકસો કેસમાં આરોપીને શંકાનો લાભ
March 28, 2025 12:08 PMબોલીવુડના ફિલ્મ નિર્દેશકોની નજર મધ્યપ્રદેશના ચંદેરી પર ઠરી
March 28, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech