“સમજીએ તો શું છે આર્યસમાજ..?” અને “શું છે તેનું રાષ્ટ્ર પ્રત્યે યોગદાન..?” શિર્ષકીત પુસ્તિકાનું વિમોચન
જામનગરમાં પ્રકાશ આર્ય દ્વારા લિખિત અને દીપકભાઈ ઠક્કર દ્વારા ગુજરાતીમાં અનુવાદિત તેમજ આર્યસમાજ જામનગર દ્વારા પ્રકાશિત “સમજીએ તો શું છે આર્યસમાજ..?” અને “શું છે તેનું રાષ્ટ્ર પ્રત્યે યોગદાન..?” પુસ્તિકાનો વિમોચન સમારોહ યોજવામાં આવેલ હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્યો ધીરૂભાઈ નાંઢા, ભરતભાઈ આશાવર, અરવિંદભાઈ મહેતા, હરીશભાઈ મહેતા, જયેશભાઈ મહેતા, તેજભાઈ ઠક્કર, પ્રભુલાલભાઈ જે.મહેતા, નિમંત્રિત સદસ્યો સતપાલજી આર્ય, આશાબેન ઠક્કર, જયશ્રીબેન મહેતા, સુનિતાબેન ખન્ના તેમજ સદસ્યો દર્શિતાબેન નાંઢા અને માનસીબેન ચોટાઈ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech