રાણાવાવનો યુવાન નવરાત્રીમાં લંડનના મહેર કાઉન્સિલ ખાતે રમઝટ બોલાવશે.
રાણાવાવના જાણીતા રીધમ ઓર્ગેનાઇઝર પ્રશાંતભાઈ ઢાંકેચા આ વખતે માતાજીના નવલા નોરતા મહેર કાઉન્સિલ લંડન ખાતે પોતાના ઢોલના ધબકાર વગાડવા જવાના છે,પોરબંદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કચ્છ થી લઈ અને કાઠીયાવાડ અને આખા ગુજરાતને જેમણે પોતાની રીધમ દ્વારા જુમાવ્યું છે અને ગુજરાતના તમામ કલાકારો સાથે જેમણે પોતાની રીધમ પ્રેઝન્ટ કરી છે,તેવા પ્રશાંતભાઈ ઢાંકેચાને નવરાત્રીની શુભકામનાઓ પાઠવીએ છીએ અને તેમની લંડનની ટુર ખુબ જ લાભદાયી રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech