પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની સ્વેચ્છા મુલાકાત લેતા પૂર્વ કેબિનેટ મંત્રી અને સાંસદ સભ્ય પુરષોત્તમભાઈ પાલાનું અભિવાદન કરતા ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશ કારીઆ. ઉપ પ્રમુખ ભરત પાઉ. સેક્રેટરી રાજેશ ઠકરાર, જોઇન્ટ સેક્રેટરી પ્રદીપ મોનાણી. કારોબારી સભ્ય ગોપાલ મજીઠીયા, રાજુભાઈ ગોટેચા, નટુભાઈ ઠકરાર. ડેનિશ કારીઆ.વિપુલ રાયચુરા વગેરે હાજરી આપી હતી આ તકે પરષોત્તમભાઇ પાલા એ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કામગીરી ની ચર્ચા કરી અને જણાવ્યુ કે જયારે પાર્ટીમાં પ્રમુખ થયો ત્યારે અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ માંથી મારું નામ જાહેર થઈ હતું અને સરકારમાં હર હંમેશ ચેમ્બર ઓફ કોમર્સનું મહત્વ નું રોલ રહે છે વેપારીના કોઈ પણ કામ માટે સરકાર ની વેપારી પ્રત્યે અને વેપારી ની સરકાર વચ્ચે મહત્વની કડી હોય છે આવું જણાવી અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ટિમ ને અભિનંદન આપેલ હતા.
આરોગ્ય મંત્રીઋષિકેશભાઇ પટેલે પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઇ પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી. કીર્તિ મંદિર પરિસરમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સવલતોની પણ માહિતી મેળવી હતી. કલેકટર એસ.ડી ધાનાણીએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. પોરબંદર લોકસભા ના પ્રવાસ દરમિયાન ફટાણા ગામે પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા ના નિવાસ સ્થાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આરોગ્ય મંત્રી ડો.ઋષિકેશ પટેલ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખીરીયા સહિતના આગેવાનો એ સુભેચ્છા મુલાકાત કરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech