જામનગરના બીએસએનએલ અને એમટીએનએલના નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શન

  • July 07, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બીએસએનએલ તેમજ એમટીએનએલના નિવૃત્ત કર્મચારીઓના પેન્શન રીવિઝન અંગે ઘટતા પગલાં લેવાતાં ન હોવાથી સર્કલનાં આદેશ મુજબ તા ૦૬-૦૭-૨૦૨૩ નાં રોજ કાળો દિવસ મનાવીને દેખાવ કરવામાં આવ્યા હતા. બી.એસ.એન.એલ.ના નિવૃત્ત પેન્શનર ના સંગઠનના મનુભાઈ ચનિયારા તથા ગુજરાતના સર્કલ સેક્રેટરી એચ.ડી. જાડેજા (જીલ્લા પ્રમુખ), એન.એન. કનેરિયા (જીલ્લા મંત્રી), વી.ડી. ધમસાણિયા, આર.યુ. અંજારિયા, આર.કે.પુંજાણીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application