ઉદરોના ત્રાસને દૂર કરવા માટે વેપારીઓ અને ખેડૂતો દ્વારા ઉદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરતા હોય છે. જેમાં ફસાયેલા ઉદરનું મોત નીપજે છે. જેથી સરકાર દ્વારા ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના અનુસંધાને ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ પ્રતિબંધ ફરમાવી શોપ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલ તમામ દુકાનદારો, વિક્રતાઓ અને એસોસિએશનને ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ નહીં કરવા જણાવાયું છે. અને જો પાલન નહીં કરે તો શોપ લાઇસન્સ રદ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech