ગણેશોત્સવની તૈયારીઓ પુરજોશમાં

  • September 03, 2024 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી શનિવારે ૭ સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ ચોથથી ગણેશોત્સવનો પ્રારંભ થશે.ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત હાલ શહેરના અનેક વિસ્તારો જેવા કે વડવા પાનવાડી, ક્રેસન્ટ ,મેઘાણી સર્કલ,ઘોઘા સર્કલ,રૂપાણી દીવડી વિસ્તારમાં પંડાલ નાખવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application