જામનગર આર્યસમાજ દ્વારા પ્રકાશિત“પ્રાર્થના પુસ્તક” પુસ્તિકાનું વિમોચન આર્યસમાજ-જામનગર દ્વારા કરવામાં આવેલ હતું.
ઉપરોક્ત પુસ્તકનું વિમોચન સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્રજી આર્ય, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રીઅને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ – જામનગરના માનદ્દ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યાપ્રફુલ્લાબેન રૂપડીયા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, આર્યસમાજ રાજકોટના પ્રમુખ નટવરસિંહ પરમાર અને માનદ્દમંત્રી વિજયભાઈ બોરીચા, આર્યસમાજ - પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને માનદ્દમંત્રી કાંતિભાઈ જુંગીવાલા, દિલીપભાઈ જુંગીવાલા, આર્યસમાજ-નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશચંદ્રજી આર્ય, પ્રણામી હાઈસ્કુલ-જામનગર, રતનબાઈ કન્યા વિદ્યાલય-જામનગર, ગંગાજળા વિદ્યાપીઠ અલીયાબાડાના ટ્રસ્ટી દિલીપભાઈ આશર, જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લાના સાંસદ પુનમબેન માડમના પ્રતિનિધિ મોદીભાઇ, હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈલાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલના, પ્રતિનિધિ અજયભાઈ કોટેચા, ઉમિયા પરિવાર ટ્રસ્ટ-ધ્રોલના બી.જી.કાનાણી તેમજ આર્યસમાજ ધાંગધ્રાના નિરવભાઈ ધામેચા, ભરતભાઈ સોનગરા, આર્યસમાજ મોરબીના વિજયસિંહ સિસોદિયા, ઉદયભાઈ આર્ય, આર્યસમાજ વઢવાણના મનસુખભાઈ ખાંદલા, આર્યસમાજ જૂનાગઢના દેવાયતભાઈ બારડ, દિલીપભાઈ કાંકરેચા, અશોકભાઈ ઉસદડીયા દ્વારા કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં નકલી અધિકારી જીલ પંચમતીયા સામે આઠ ગુના નોંધાયા
March 28, 2025 11:33 AMયુએઈના રાષ્ટ્રપતિએ આપી ઈદની ભેટ: 500 ભારતીયો સહિત 1500 કેદીઓને માફી આપી
March 28, 2025 11:24 AMદ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી જામનગર જિલ્લા આહિર સેના પ્રમુખનો આક્રોશ
March 28, 2025 11:21 AMમોટા વાગુદડ ગામે તળાવો ઉંડા ઉતારવા-ચેકડેમ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત
March 28, 2025 11:17 AMભાણવડમાં ડ્રોન સર્વેલન્સથી ગાંજાનું વાવેતર પકડાયું
March 28, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech