પોરબંદર મનપાએ વધુ પાંચ મિલ્કતો કરી સીલ

  • March 26, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં મહાનગરપાલિકાએ વધુ પાંચ મિલ્કતોને સીલ કરી છે તથા ૧૩ આસામીઓએ ૧ લાખ ૬૪ હજાર સ્થળ ઉપર ભરપાઇ કરી આપ્યા હતા.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર(પી)ની સુચના અનુસાર હાઉસ ટેકસ વિભાગ દ્વારા  એમ.જી.રોડ તથા છાયા વિસ્તારની અલગ-અલગ કુલ ૧૮ બિન રહેણાંક મિલ્કતોમાં વસુલાત ઝુંબેશની કામગીરી કરવામાં આવતા ૧૩ આસામીઓ દ્વારા ‚ા. ૧,૬૪,૬૯૧ સ્થળ ઉપર ભરપાઇ કરી આપેલ અને તે પૈકીની બાકી રહેતી પાંચ મિલ્કતોના ‚ા. ૧,૨૧,૨૧૫ ભરવામાં નહી આવતા તે મિલ્કત સીલ કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application