ઉત્તર પ્રદેશના સંભલમાં એક મંદિર ફરી ખોલવામાં આવ્યું છે. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે, મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જૂના મંદિરમાં પોલીસ જોવા મળી રહી છે. પોલીસ આ બંધ મંદિર ખોલી રહી છે.
અહીં એક પૂજારી રહેતા હતા#UttarPradesh: A temple has been reopened in #Sambhal. Patron of Nagar Hindu Sabha, Vishnu Sharan Rastogi claims that the temple has been re-opened after 1978. pic.twitter.com/8Se94cGcop
— DD News (@DDNewslive) December 14, 2024
શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ
મંદિર પાસે આવેલો કૂવો પણ અન્ય સમાજ દ્વારા બંધ કરીને ભરવામાં આવ્યો હતો. ઓછી હિન્દુ વસ્તીને કારણે તમામ લોકો અહીંથી હિજરત કરી ગયા હતા. હવે શનિવારે વીજ ચેકિંગ દરમિયાન પ્રશાસનની નજર મંદિર પર પડતાં પૂજારીને બોલાવવામાં આવ્યા હતા અને મંદિરમાં તપાસ કર્યા બાદ તાળું ખોલવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ મંદિરની અંદરની સફાઈ કરી હતી. અહીં ભગવાન શિવનું શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech