ખેડૂતવાસના યુવાનની હત્યામાં ઝડપાયેલા શખ્સોને સાથે રાખી પોલીસે કરાવ્યું રીક્ધટ્રકશન

  • May 10, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ વાજા(ઉ. વ. ૨૫) નામના યુવાન પર કેમ કાતર મારે છે, કહીં છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી નાસી છૂટેલા પાંચ શખ્સોને ઘોઘારોડ પોલીસે ગઈકાલે ઝડપી લીધા હતા. દરમ્યાન ઝડપાયેલા શખ્સોને આજે સાથે રાખી ઘોઘા રોડ પોલીસે ઘટના સ્થળે બનાવનું રીકંન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. હત્યારા શખ્સોને ખેડૂતવાસમાં લઈ જવાતા સ્થાનિક રહીશોના ટોળાં ઉમટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News