સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર સંસ્કૃત ભવન નજીકથી બે દિવસ પહેલા દાની બોટલો અને દેશી દાની કોથળીઓ મળી આવ્યાના પ્રકરણમાં કુલપતિ ગિરીશભાઈ ભીમાણીએ જણાવ્યું છે કે અમે આ સંદર્ભે મુંજકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે.
યુનિવર્સિટીના સત્તાવાળાઓએ આ પ્રકરણમાં સિકયુરિટી એજન્સીને દડં કર્યેા છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સાવચેતીના પૂરતા પગલા લેવામાં આવ્યા છે. યાં આ ઘટના બની છે ત્યાં મોડી સાંજથી અંધાં થઈ જતું હોવાથી સંસ્કૃત ભવન પાછળના ભાગે અને કાનજી ભુટા બારોટ રંગમચં નજીક લાઈટની પૂરેપૂરી વ્યવસ્થા કરવા માં આવી છે. આ ઉપરાંત આ સ્થળોએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMનવનિર્મિત હોસ્પિટલ ટુંક સમયમાં કાર્યરત કરવા અંગેનો દર્દીલક્ષી નિર્ણય લેવાયો
September 20, 2024 04:17 PMવાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ
September 20, 2024 04:16 PMદવાની ફેક્ટ્રીમાં કેમિકલ લીક થતા હડકંપ, 8 મહિલા બેશુદ્ધ, બેની હાલાત ગંભીર
September 20, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech