વિજરખી જતા રસ્તાના પુલના અધુરા કામથી લોકો પરેશાન

  • July 21, 2023 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ફરી વળ્યા છે, મોટાભાગના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, દરમ્યાન મિયાત્રા-નાના થાવરીયાથી વિજરખી જતા રસ્તા પરના પુલનું કામ અધુરુ હોવાથી લોકોની અવર જવર બંધ છે બે દિવસથી અવર જવર બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, માટે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application