ઇદ-ઉલ-અઝહા પર્વ સંદર્ભે શાંતિ સમિતીની બેઠક યોજાઈ

  • June 06, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલે તા. ૭ ને શનિવારે ભાવનગર શહેર જીલ્લા સહિત સમગ્ર દેશમાં કોમીએક્તા, ભાઈચારા અને એખલાસના માહોલમાં ઇદ-ઉલ-અઝહા પર્વની ઉજવણી કરાશે.મુસ્લીમ બિરાદરો આ ધાર્મિક તહેવાર પરંપરાગત રીતે અને સંવૈધાનિક અધિકાર મુજબ નિયમોનુસાર અને તહેવાર દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતિથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે સંદર્ભે ભાવનગર શહેરના સીટી ડી.વાય.એસ.પી., શહેરના નિલમબાગ પો.મથકના પી.આઈ., તેમજ મુસ્લીમ સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં શાંતિ સમિતીની બેઠક સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application