દ્વારકાધીશના જગતમંદિરમાં ઠાકોરજીને ઉનાળાની ગરમીથી આરક્ષણ માટે પુષ્પશૃંગાર કરાય છે. ત્યારે ગઈકાલે વૈશાખ પૂર્ણિમાના અવસરે ગ્રીષ્મકાલીન ઋતુમાં ભગવાન યમુનાજીના ઘાટ ઉપર તેમના બાળસખા સાથે બાળલીલા કરવા જતા અને ઘાટ ઉપર બેસીને ઠાકોરજી તેમના બાલસખા સાથે ઠંડક પ્રદાન કરતા ભોગને આરોગતા તેવા ભાવ વ્યકત કરતા દર્શન સાથે શ્રીજીને વિતિધ પુષ્પકલીથી દિવ્ય પુષ્પશુંગાર મનોરથ યોજવામાં આવેલ. જગતમંદિરના વારાદાર પ્રણવ પુજારી, હાર્દિક પુજારી તથા સેવકો દ્વારા કાળિયા ઠાકોરને પુષ્પોથી પરિતૃપ્ત કરતા દર્શનની ઝાંખી નિહાળી ભાવિકો ભારે ભાવવિભોર થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech